khedut aksmat yojana | ખેડુત ખાતેદારના અકસ્માતના કિસ્સામાં ૨ લાખ સુધી સહાય આપતી યોજના તમામ માહિતિ મેળવો એક ક્લિક માં

khedut aksmat yojana | ખેડુત ખાતેદારના અકસ્માતના કિસ્સામાં ૨ લાખ સુધી સહાય આપતી યોજના તમામ માહિતિ મેળવો એક ક્લિક માં

ખેડૂતોને અક્સ્માતમાં મળશે 2 લાખ સુધીની સહાય - Khedut Akasmat Vima Yojana । તમામ માહિતિ મેળવો એક ક્લિક માં 

Gujarat Government Schemes for Farmers

ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, આઇ ખેડુત પોર્ટલ મારફત,ટ્રેક્ટર સહાય યોજના અને ખેતી સબંધિત વિવિધ સાધનો માટેની યોજનાનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત ખેડૂતના આકસ્મિક મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં પણ વીમા રક્ષણની યોજના khedut vima yojna અમલમાં છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને જીવન રક્ષણ વીમો આપવા માટે Farmers Accidental Insurance Scheme યોજના ચલાવવામાં આવે છે. જેમાં ખેડૂતને કાયમી અપંગતાના કિસ્સામાં અને મૃત્યુ થવાના કિસ્સામાં સરકાર તરફથી 2 લાખ રૂપિયા જેટલી રકમ વીમા યોજના સ્વરૂપે સહાય આપવામાં આવે છે.
    Farmers Accidental Insurance Scheme
    Farmers Accidental Insurance Scheme 

    ખેડૂત અકસ્માત વીમા યોજનાનો લાભ કોને મળે??

    આ યોજનાનો લાભ લેવા માટે Juth Vima Yojna દ્વારા કેટલાક નિયમો નક્કી કરેલ છે. જેમાં પાત્રતા ધરાવતા ખેડૂતો આ વીમા યોજનાનો લાભ લઇ શકે છે.

     Khedut Akasmat Vima Yojana  Gujarat - ખેડૂત અકસ્માત વીમા યોજના 

    • જમીન ધરાવતા ખાતેદારના બધા જ વારસદારોને મળવાપાત્ર છે.
    • વ્યક્તિગત કે સંયુક્ત જમીન ધરાવતા તમામ ખેડૂતો
    • ખાતેદાર ખેડૂતના પતિ કે પત્નીના મૃત્યુ કે કાયમી અપંગતા
    • મૃત્યુ કે અક્સમાત 150 દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીમાં અરજી કરેલી હોવી જોઈએ

    ખેડૂત અકસ્માત વીમા યોજનામાં કેટલી સહાય મળવા પાત્ર છે?

    • અક્સમાત ના કારણે મૃત્યુ કે કાયમી અપંગતા થાય તો 2 લાખ
    • અક્સમાત ના કારણે બે આંખ/ અંગ/ હાથ-પગ ના કિસ્સામાં 2 લાખ
    • એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં 1 લાખ

    khedut akshnat vima yojna લાભ કઈ રીતે મેળવવો?

    ખાતેદાર ખેડૂત અથવા ખાતેદાર ખેડૂતના વરસાદારે અક્સમાતના 150 દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને જરૂરી કાગળો સહીત અરજી કરવાની રહેશે.

    આ પણ વાંચો: ગુજરાત અકસ્માત વિમા યોજના વિવિધ કેટેગેરીના લોકોને અકસ્માતના કારણે ૨ લાખ સુધીની સહાય આપતી યોજના 

    અકસ્માત  યોજનાના દાવા  અરજી સાથે જોડવાના જરૂરી કાગળો:

    • ૭/૧૨, ૮-અ, ગામના નમુના નં.૬ (હક્ક પત્રક) (મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા)
    • પી.એમ. રીપોર્ટ
    • એફ.આઇ.આર, પંચનામા રીપોર્ટ, પોલીસ ઇન્ક્વેસ્ટ પંચનામુ અથવા કોર્ટ હૂકમ
    • મૃતકનુ મરણનુ પ્રમાણપત્ર, ઉંમરનો પૂરાવો
    • કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડીકલ બોર્ડ/ સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ

    • સોગંદનામુ/બોન્ડ
    • પેઢીનામુ
    • વારસદારના કેસમાં અસલ પેઢીનામુ (પતિ / પત્ની વારસદાર ના   ના હોય તેવા કિસ્સામાં)
    • વીમા નિયામકશ્રી દ્વારા માંગવામાં આવે તે

    ખેડુત અકસ્માત યોજના અગત્યની લિંક 

    ખેડૂત અકસ્માત વીમા યોજનાની વધુ માહિતી માટે ગુજરાત સરકારની વેબસાઈટ જોવા માટે અહીં ક્લિક કરો 

    ખેડૂત અકસ્માત વીમા યોજના ફોર્મ pdf  ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો

    ગુજરાત સામૂહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના હેઠળની ખાતેદાર ખેડૂતો માટેના વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

     

    યોજના ગુજરાતના ખાતેદાર ખેડૂતોને અકસ્માતને કારણે મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં આર્થિક રક્ષણ પૂરું પાડે છે. નીચે યોજના સંબંધિત વારંવાર પૂછાતા પ્રશ્નો અને તેના જવાબો આપેલા છે:

     

    1. યોજનામાં કોણ પાત્ર છે?

       - ગુજરાતના તમામ ખાતેદાર ખેડૂતો, જેઓ વ્યક્તિગત અથવા સંયુક્ત રીતે જમીન ધરાવે છે

       - ખાતેદાર ખેડૂતના  વારસદાર પત્નિ ,પુત્ર કે પુત્રી  પણ આવરી લેવામાં આવે છે.

     

    2. યોજના શું આવરી લે છે?

       - અકસ્માતને કારણે થતાં મૃત્યુ અને કાયમી અપંગતા માટે વીમા રક્ષણ આપે છે, જે ખેડૂત અને તેમના  વારસદારને લાગુ પડે છે.

     

    3.  કેટલી વીમા રકમ આપવામાં આવે છે?

       - અકસ્માતે મૃત્યુ: રૂ. 2,00,000 

       - કાયમી સંપૂર્ણ અપંગતા: રૂ. 1,00,000 

       - આંશિક અપંગતા (જેમ કે, એક આંખ અથવા અંગ ગુમાવવું): રૂ. 50,000 

     

    4. ખેડૂતોએ કોઈ પ્રીમિયમ ચૂકવવાનું છે?

       - ના, વીમા પ્રીમિયમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.

     

    5.   યોજના માટે કેવી રીતે અરજી કરવી?

       - વ્યક્તિગત અરજીની જરૂર નથી; ગુજરાતના ખાતેદાર ખેડૂતો અને તેમના વારસદાર આપોઆપ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે.

     

    6. **દાવો કરવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે?** 

       - નિયત નમૂનાનું અરજીપત્ર,સોગંદનામુ   

       - જમીનના રેકોર્ડ (7/12, 8-, ગામ નમૂનો નં. 6) 

       - અકસ્માતના અહેવાલ (પોલીસ પંચનામું, તબીબી અહેવાલ, વગેરે

       - અપંગતા માટે: તબીબી પ્રમાણપત્ર અને અપંગતા દર્શાવતો ફોટોગ્રાફ 

       - વારસદારો માટે: કાયદેસર વારસદારીના દસ્તાવેજો (જો જરૂરી હોય તો)

     

    7.  અરજી  કરવાની સમયમર્યાદા શું છે

       - અકસ્માતની તારીખથી ૧૫૦  દિવસની અંદર અરજી કરવી જરૂરી છે.

     

    8.  ખેડૂત અથવા વારસદારના મૃત્યુના કિસ્સામાં કોણ દાવો કરી શકે?

       - મૃતકના કાયદેસર વારસદારો (સામાન્ય રીતે પત્ની, સંતાનો, માતા-પિતા વગેરે).

     

    9. અરજી  ક્યાં કરવી ?

       - સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારી ખાતે.

     

    10. શું વય મર્યાદા છે?

        - યોજનામાં સંભવતઃ વય મર્યાદા (કદાચ 5 થી 70 વર્ષ) હોઈ શકે છે, પરંતુ ખેડૂતો માટે ચોક્કસ માહિતી સત્તાધિકારીઓ પાસેથી ખાતરી કરવી જોઈએ.

     

    નોંધ:

    માહિતી ઉપલબ્ધ સ્ત્રોતો પર આધારિત છે અને સંપૂર્ણપણે અદ્યતન હોઈ શકે. નવીનતમ અને ચોક્કસ વિગતો માટે, કૃપા કરીને જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા ગાંધીનગરમાં વીમા નિયામકનો સંપર્ક કરો.


    Close Menu