આદિજાતિ વિભાગ દ્વારા આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ 2024-25 | ધોરણ ૯ થી ૧૨ માં પ્રવેશ પરીક્ષાનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર । જાણો તમારા નામ નો સમાવેશ થયેલ છે કે નહી

adarsh nivasi shala admission

આદિ જાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓનું રિઝલ્ટ જાહેર વર્ષ- 2024-25
ગુજરાત સરકાર દ્વારા ના આદિજાતિ વિભાગ દ્વારા અનુસુચિત જનજાતિના (ST) તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હતુથી ગુજરાત રાજ્યમાં આદર્શ નિવાસી શાળાઓ (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમવાળી) ચાલે છે. જેમાં વિધાર્થીઓને વિના મૂલ્યે રહેવા, જમવા, ગણવેશ અને શિક્ષણની સુવિધા આપવામાં આવે છે આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળામાં ધોરણ ૯ ના પ્રવેશ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી પ્રવેશ માટે પરિક્ષા લેવાઇ હતી જેનુ પ્રોવિઝનલ પરિણામ જાહેર થઇ ગયુ છે સદર પરિણામને જોવા માટે અને પ્રવેશ માટેની અન્ય બાબતોની તમામ જાણકારી આપણે આગળ આ જ પોસ્ટમાં જાણીશું.
આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ કેવી રીતે મળતો હોય છે ?
આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ:
આવનારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે આદર્શ નિવાસી સ્કુલમાં ધોરણ ૯ ,૧૦ અને ૧૨ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરવાની થતી હોય છે. અને મળેલ અરજી બાદ લેવાયેલ પરિક્ષાના આધારે બનેલા પ્રોવિઝનલ મેરીટ ના આધારે ધોરણ ૯, પ્રવેશ આપવામાં આવતો હોય છે , આ માટે વધુ માહિતિ માટે જે તે આદર્શ નિવાસી શાળાઓના આચાર્યશ્રીઓનો સંપર્ક કરી શકાશે.
- ૮ , પાસ અરજદાર દ્વારા ભરાયેલ ફોર્મ ના અને લેવાયેલ પરિક્ષાના પ્રોવિઝનલ મેરિટના આધારે આ સ્કુલોમાં એડમિશન આપવામાં આવતું હોય છે.
આદર્શ નિવાસી શળામાં પ્રવેશ માટે જાતિવાર જગ્યાઓનું પ્રમાણ
અનુસૂચિત જન જાતિ માટે માટે ૬૦%, આર્થિક રીતે પછાત વર્ગ માટે ૧૫%અનુસૂચિત જાતિ માટે ૧૦ %, અને . સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માન્ય સંખ્યાના ૧૫% પ્રવેશ અનામત હોય છેફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જાતિ નો દાખલો
- આવક નો દાખલો
- શાળા છોડ્યા નું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- બેન્ક પાસબુક ની નકલ
- છેલ્લા વર્ષ નું ગુણપત્રક (માર્કશીટ )
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો
આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ ૨૦૨૩-૨૪ Highlight Point
યોજનાનું નામ | આદિજાતિ સંચાલિત આદર્શ નિવાસી શાળા પ્રવેશ |
યોજનાનો હેતુ | ધોરણ ૯ , આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ |
લાભાર્થી | ધોરણ ૮ અભ્યાસ પુર્ણ કરેલ વિધાર્થીઓ/વિધાર્થિનિઓ |
official website | http://ans.orpgujarat.com/ |
આદર્શ નિવાસી શાળા પ્રવેશ નુ પરિણામ જોવા માટે | |
આદર્શ નિવાસી શાળાનું ફાઇનલ મેરિટ લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો | |
આવી જ વધુ માહિતિ માટે અમારી સાથે વ્હોટસેપ થી જોડાવા માટે |
પ્રવેશ માટેની પ્રક્રિયા
- પ્રવેશ માટે મળેલ અરજીઓ બાદ લેવાયેલ પરિક્ષા મુજબ ગુણના આધારે બનેલ મેરીટ પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો હોય છે .
- પરિણામની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ ઓનલાઈનથી પ્રસિદ્ધ કરવામાં આવશે. જે માટે વિદ્યાર્થીએ નિયમિત http://ans.orpgujarat.com/ વેબસાઈટ જોવાની રહેશે . .
- ઓનલાઈન પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ બાદ મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓએ સંબંધિત આદર્શ નિવાસી શાળા ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની હોય છે.
- જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના કે અન્ય પ્રમાણપત્રોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહિં.
પણ જુઓ ધોરણ 10 અને 12 પછી કયા કયા કોર્ષ માં એડમિશન મેળવી શકાય
ITI માંં એડમિશન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકેલ છે. એડમિશન ની સંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો
0 Comments