(seb exam ) PSE SSE RESULT 2025 | પરિક્ષા નું પરિણામ જાહેર | PSE SSE EXAM MERIT LIST 2025 પરિક્ષા નું પરિણામ જાણો એક જ ક્લિકમાં

(seb exam ) PSE SSE RESULT 2025 | પરિક્ષા નું પરિણામ જાહેર | PSE SSE EXAM MERIT LIST 2025 પરિક્ષા નું પરિણામ જાણો એક જ ક્લિકમાં

 (seb exam )pse sse  પરિક્ષા  નું મેરીટ લિસ્ટ જાહેર  | PSE SSE નું મેરિટ લિસ્ટ જાણો  એક જ ક્લિકમાં

pse,sse result 2025
pse,sse result 2025


PRIMARY-SECONDARY  SCHOLARSHIP EXAM 2025  ગુજરાત શિક્ષણ શિષ્યવૃતિ  પરીક્ષા 2025  EXAM  RESULT 2025 

પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ  પરીક્ષા 2025 : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરગુજરાત  દ્વારા પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ  પરીક્ષા માં ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી હતી  તેમજ તા.26/04/2025 ના રોજ પરિક્ષા લેવામાં આવી હતી આ  પરિક્ષાનું પરિણામ  તા.15-05-2025 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તો નીચે આપેલ લિંક દ્વારા પરિણામ જોઇ શકશો 

PSE સ્કોલરશિપ  પરિક્ષાના  હાઇલાઇટ પોઇન્ટ

યોજનાનું નામ

PSE/SSE Scholarship

PSE SSE સ્કોલરશિપનું પરિણામ જોવા માટે 

અહિં ક્લિક કરો

PSE SSE સ્કોલરશિપનું પરિણામનું જાહેરનામુ જોવા માટે 

અહીં ક્લિક કરો 

 અમારી સાથે વ્હોટસેપ ગ્રુપમાં જોડાવા માટે   

 અહીં ક્લિક કરો 


PSE SSE મેરિટ લિસ્ટ જોવા  અને ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો .

PRIMARY-SECONDARY  SCHOLARSHIP EXAM 2025

પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬  માં સરકારી પ્રાથમિક શાળાઓલોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

·        અભ્યાસક્રમ: પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે ધોરણ થી સુધીનો અભ્યાસક્રમ હોય છે.

·        પરીક્ષા ફીપ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે અરજી ફી રૂ.50 હોય છે.

·        પરીક્ષા પેપર: આ પરીક્ષા માટે કુલ 200 ગુણનુ પ્રશ્ન પેપર હોય છે. અને તેના જવાબો લખવા માટે કલાકનો સમય હોય છે. પરીક્ષા નુ માધ્યમ ગુજરાતી હોય છે.

આ પણ વાંચો: NMMS શિષ્યવૃતિ યોજના: આ યોજના મા મળે છે રૂ 48000 ની શિષ્યવૃતિધોરણ મા ભણતા વિદ્યાર્થી કરી શકે છે અરજી

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓલોકલ બોડી શાળાઓમાંગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

·        અભ્યાસક્રમ: માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે ધોરણ થી સુધીનો અભ્યાસક્રમ હોય છે.

·        પરીક્ષા ફીમાધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે અરજી ફી રૂ.50 હોય છે.

·        પરીક્ષા પેપર: આ પરીક્ષા માટે કુલ 200 ગુણનુ પ્રશ્ન પેપર હોય છે. અને તેના જ્વાબો લખવા માટે કલાકનો સમય હોય છે. પરીક્ષા નુ માધ્યમ ગુજરાતી હોય છે.


 મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો   તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છોવેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

                       WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

Close Menu