જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજનાની ચાદીમાં સમાવેશ થયેલ વિધાર્થીઓના રજિસ્ટ્રેશન શરુ । 'જ્ઞાન શક્તિ રેસીડેન્સીએલ સ્કુલ્સ ઓફ એક્સલન્સ' 'સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીએલ સ્કુલ્સ ઓફ એક્સલન્સ' અને 'આદર્શ નિવાસી શાળા' માં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન શરુ
જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના 2025
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના ધોરણ 9 થી 12
મિત્રો, ધોરણ- ૧ થી ૮માં સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં સળંગ અભ્યાસ કરીને, અથવા તો આરટીઆઇ એક્ટ ૨૦૦૯ હેઠળ સ્વનિર્ભર સ્કુલમાં પ્રવેશ મેળવી, ધોરણ ૮ નો અભ્યાસ પુર્ણ કરેલ તેવા વિધાર્થીઓ માંથી, તેજસ્વી વિધાર્થીઓ ધોરણ ૯ થી ૧૨ સુધી, તેમની પસંદગીની પ્રાઇવેટ અથવા સરકારી સ્કુલમાં પ્રવેશ મેળવી શકે, તે માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના બહાર પાડવામાં આવેલ છે. જેના હેઠળ ધોરણ ૯ થી ૧૦ સુધીના અભ્યાસ માટે દર વર્ષે ૨૨,૦૦૦/ સુધીની અને ,અને ધોરણ ૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ માટે રૂ.૨૫,૦૦૦/ સુધીની, સહાય આપવામાં આવશે.
Information of Mukhyamantri Gyan Sadhna merit Scholarship yojana registration
Gyan Sadhana Scholarship Yojana 2025 : ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા હોશિયાર અને જરૂરીયાતમંદ વિધાર્થીઓ . ધોરણ 9 થી 12 સુધી સારી શાળામા શિક્ષણ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી Gyan Sadhana Scholarship Yojana અંતર્ગત રાજ્ય કક્ષાએથી રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર દ્વારા પરીક્ષાનું આયોજન થયેલ હતુ. ત્યારબાદ આ જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાનું પરિણામ જાહેર કરવામાં આવેલ હતુ તેમજ 'મુખ્ય મંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના, 'જ્ઞાન શક્તિ રેસીડેન્સીએલ સ્કુલ્સ ઓફ એક્સલન્સ' 'સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીએલ સ્કુલ્સ ઓફ એક્સલન્સ' અને 'આદર્શ નિવાસી શાળા' માં ધોરણ 9 માં પ્રવેશ માટે તા.03/6/2025 થી 10/06/2025 સુધી રજીસ્ટ્રેશન માટે જાહેરાત કરવામાં આવેલ છે જે રજીસ્ટ્રેશન બાબતે આપણે સંપુર્ણ માહિતિ મેળવીશું.
Highlight Point Of Mukhyamantri Gyan Sadhna merit Scholarship yojana 2025
યોજનાનું નામ | મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના |
સતાવાર વેબસાઇટ | |
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત મેરીટ લિસ્ટ pdf જોવા માટે | અહીંં ક્લિક કરો |
રજીસ્ટ્રેશન કરી આધાર પુરાવા અપલોડ કરવાનો સમય ગાળો | તા.03/6/2025 થી 10/06/2025 |
જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન માટે | |
| |
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના pdf ઠરાવ માટે |
|
જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન
- વિધાર્થી મિત્રોએ સૌ પ્રથમ https://gssyguj.in/ વેબસાઇટ ઓપન કરી તેમા રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
- રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
- રજીસ્ટ્રેશન બાદ વિધાર્થીએ લોગિન કરી ત્યાર બાદ શાળા પ્રવેશ તેમજ માંગ્યા મુજબ ની માહિતિ નાખવાની રહેશે.
- રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતિ માટે અહીં ક્લિક કરો
- જ્ઞાન સાધના માં સમાવેશ થયેલ વિધાર્થીની યાદી જોવા માટે અહીં ક્લિક કરો
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના, ગુજરાત હેઠળ મળવાપાત્ર લાભ
ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૬,૦૦૦/-
ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૭,૦૦૦/-
(૨)ખાનગી શાળામાં અભ્યાસ માટે
ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૨,૦૦૦/
ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૫,૦૦૦/-
Social Plugin